મહાકાલ સેના અમદાવાદના આગેવાનોની બેઠક ગઇકાલે તા.૨૬/૧૧/૨૦૧૯ ના રોજ મહાકાલસેના કાયૉલય,વસ્ત્રાલ ખાતે યોજાઇ હતી .
જેમાં આગેવાનો એ સમાજના મહત્વના ઘણાંબધાં મુદ્દાઓ ઉપર ચચૉ કરી....આગેવાનોએ ચચૉવિચારણાં કરીને મહત્વના નિણૅયો લીધાં જેનું આગામી સમયમાં આયોજન કરવામાં આવશે.
આગામી સમયમાં મહાકાલ સેના ગુજરાતની પણ બેઠક બોલાવામાં આવશે..
જેમાં મહત્વના બીજા નિણૅય લેવાશે....
જય માતાજીજય શ્રી મહાકાલ
મહાકાલસેનામાં જોડાવા માગતાં
રાજપૂત યુવાનો સંપકૅ કરો :
૯૯૭૮૦૮૪૪૦૭ , ૯૯૯૮૦૦૧૯૦૨




No comments:
Post a Comment